મુખ્ય સામગ્રી પર જાઓ

मानव व्यवहार में इसकी उत्पत्ति

મનુષ્યના આચરણથી તેના મૂળની,
બોલી તેના દેશની,
એના આદર-સત્કાર થી તેના પ્રેમની,
અને તેના શરીરથી એના
આહાર-વિહાર ની ખબર પડે છે.


मानव व्यवहार में इसकी उत्पत्ति,
अपने देश की बोली,
उनके सम्मान से लेकर उनके प्यार तक,
और उसके शरीर से
खाने की आदतें जानी जाती हैं।

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Keep Up the Good Work !

अहंकार उसी को होता है, जिसे बिना मेहनत के सब कुछ मिल जाता है, Keep Up the Good Work! मेहनत से सुख प्राप्त करने वाला व्यक्ति, दूसरों की मेहनत का भी सम्मान करता है। ॥ आचार्य चाणक्य ॥ ઘમંડ તેને જ થાય છે,  જે મહેનત કર્યા વિના બધું મેળવી લે છે,  સારું કામ ચાલુ રાખો! ( Keep Up the Good Work)  મહેનતુ વ્યક્તિ,  બીજાની મહેનતનું પણ સન્માન કરે છે.  -આચાર્ય ચાણક્ય

કર્મ જ શ્રેષ્ઠ ઉપાય છે

અફસોસ થી અતીત બદલાતું નથી અને ચિંતા થી ભવિષ્ય બદલી શકાતુ નથી..! એટલે કર્મ જ શ્રેષ્ઠ ઉપાય છે पछतावा अतीत को नहीं बदलता है  और भविष्य को चिंता से नहीं बदला जा सकता..!  अतः कर्म ही श्रेष्ठ उपाय है

प्यार हो तो ऐसा हो.....।

राधा कृष्ण का मिलना तो बस एक बहाना था,  दुनियाँ को प्यार का सही मतलब जो समझाना था।